Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
આધ્યાત્મના માર્ગ પર હોવાનો અર્થ એ નથી કે ઈશ્વરની નજીક જવાનો પ્રયત્ન કરવો - તમે ઈશ્વર સાથે એક થવાનો પ્રયત્ન કરી રહ્યા છો.
તમારા જીવનમાં કૈક મહત્ત્વનું શોધવા માટે તમારે પોતાની જાતને ગુમાવવી પડે છે.
તમે જેને સફળતા ગણો છો તેના કરતા જેને સામાન્ય રીતે નિષ્ફળતા ગણવામાં આવે છે તે તમારા જીવનના અનુભવને ઘણો વધુ ગહન બનાવે છે.
બહારથી તમને પ્રેરણા અને માર્ગદર્શન મળી શકે, પણ પોતાને જાણવા એ હંમેશા અંદરથી જ થઈ શકે.
આજના દિવસે, ગૌતમ બુદ્ધે જાણ્યું કે આત્મજ્ઞાન થાય તે માટે જે એકમાત્ર વસ્તુની જરૂર છે તે એ છે કે તેને જીવનની પહેલી પ્રાથમિકતા બનાવવી.
મન ભેગો કરેલો ભૂતકાળ છે. એકવાર તમે મનથી પરે જાઓ, પછી ભૂતકાળનું તમારા પર નિયંત્રણ નથી રહેતું.
સત્તા તેના પોતાનામાં ભ્રષ્ટાચાર નથી. પણ જ્યારે વર્ચસ્વની લાલસા ધરાવતા લોકોને સત્તા મળે છે ત્યારે તે ભ્રષ્ટાચારનો સ્ત્રોત બની જાય છે.
When you truly realize that you do not know, there will be no prejudice and no judgment in you. You will just become a being.
સમસ્યા જીવન સાથે નથી. સમસ્યા એ છે કે તમે તમારા મનનો હવાલો તમારા હાથમાં નથી લીધો.
જો તમે તમારી આસપાસની બધી પરિસ્થિતિમાં પોતાને પોતાની અંદર સુખદ કેમ રાખવા તે જાણવા હોવ તો તમને પરમ મુક્તિથી વંચિત ન રાખી શકાય.
આપણી સામે કંઇ પણ આવે, આપણે તેને કેવી રીતે રિસ્પોન્સ આપીએ છીએ અને તેમાંથી શું બનાવીએ તે 100% આપણા હાથમાં છે.
મારી ઈચ્છા અને આશીર્વાદ છે કે તમે પોતે જે છો તેના આંતરિક પરિમાણ સુધીની પહોંચો. તે તમે જ્યાં પણ જાવ ત્યાં તમારી સાથે હશે.